Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

લખનૌમાં હોટલ વિરાટમાં ભીષણ આગ ભભૂકી : પાંચ લોકોના મોત

લખનૌના ચારબાગમાં આવેલી એસએસજે ઇન્ટરનેશનલ હોટેલમાં આજે સવારે આગ લાગી ગયી. આગની લપેટો એટલી બધી ઝડપી હતી કે જોતજોતામાં આખી હોટલ સળગવા લાગી. ઘટના વિશે જાણકારી મળતા જ ફાયરબ્રિગેડ ટીમ જગ્યા પર પહોંચી ગયી. આ ઘટનામાં 5 લોકોની મૌત થઇ ચુકી છે. ચારબાગમાં લખનવનું મુખ્ય રેલવે સ્ટેશન છે, જેને કારણે અહીં ભીડ પણ વધારે રહે છે.

(12:08 pm IST)