Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

સાધ્વી પ્રજ્ઞા એક રીતે આતંકી છે : કર્ણાટકના પૂર્વ સીએમ સિધ્ધા રમૈયા

નવી દિલ્હી : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિધ્ધા રમૈયાએ કહ્યું છે કે ભોપાલથી બીજેપી  ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસીંહ ઠાકુર એક રીતે આતંકી છે. સિધ્ધા રમૈયાએ પ્રજ્ઞા દ્વારા નાથુરામ ગોડસેને દેશભકત બતાવતા કહ્યું છે કે જો મહાત્મા ગાંધીની હત્યા કરનારા લોકો દેશભકત કહેવાય છે તો બધા આતંકીઓને પણ દેશભકત કહેવા જોઇએ.

(11:12 am IST)