Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

દિલ્હીમાં રોહીંગ્યા જેવા અવૈધ અપ્રવાસી માટે એનઆરસી લાગૂ થવો જોઇએઃ મનોજ તિવારી

દિલ્હીમાં એક વેપારીની હત્યા પછી પ્રદેશ બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું છે કે અહીં રોહીંગ્યા મુસલમાનો જેવા બંગાળી ભાષાી અવૈદ્ય અપ્રવાસી છે જેને લઇ  હત્યા ઝગડા અને અપરાધનુ રોજનુ કામ છે. એમણે કહ્યું કે લોકોની સુરક્ષાને ધ્યાને લઇ  આ અવૈદ્ય અપ્રવાસીઓને બહાર કાઢવા માટે જલ્દીથી દિલ્હીમાં એનઆરસી લાગૂ થવો જોઇએ.

(12:00 am IST)