Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ગોડસે પર આપેલ નિવેદનને લઇ પ્રજ્ઞાનું નામાંકન રદ થવું જોઇએ : શિલા દિક્ષીત

દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષીતએ કહ્યું છે કે નાથુરામ ગોડસે પરના નિવેદનને લઇ બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાનું નામાંકન રદ થવું જોઇએ. એમણે કહ્યું તે સભ્ય સમાજ માટે  ઉપયુકત નથી. દિક્ષીતએ કહ્યું પ્રજ્ઞાની પસંદગી કરવાવાળા નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમીત શાહને એમના નિવેદન માટે નૈતિક રૂપથી જવાબદાર ઠરાવવા જોઇએ.

(12:00 am IST)