Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોના પોઝિટિવ આવતા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને AIIMS માં દાખલ કરાયાપૂર્વ પીએમ મોદીને પત્ર લખીને કોરોના સામે લડવા સૂચન કર્યા હતા

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોરોના પોઝિટિવ થતા AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ  મોદીને પત્ર લખીને કોરોના સામે લડવાના કેટલાક સૂચન આપ્યા હતા

(6:54 pm IST)