Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ભાજપે સાધ્વી પ્રજ્ઞાનાં નિવેદન સાથે છેડો ફાડ્યો; કહ્યું તેનું અંગત મંતવ્ય

કરકરે બહાદુરી સાથે આતંકવાદીઓ સાથે લડતા લડતા શહીદ થયા.

 

આ અગાઉ ભાજપે સાધ્વીનાં નિવેદન સાથે છેડો ફાડ્યો હતો. ભાજપે કહ્યું કે, આ તેમનુ અંગત મતવ્ય છે જે વર્ષ સુધી તેમને થયેલા શારીરિક અને માનસિક ત્રાસનાં કારણે હોઇ શકે છે. ભાજપે આ કારણે ચાલુ થયેલા વિવાદોને હળવો કરવાનો પ્રયાસ કરતા નિવેદનમાં કહ્યું કે, ભાજપનું માનવું છે કે કરકરે બહાદુરી સાથે આતંકવાદીઓ સાથે લડતા લડતા શહીદ થયા. ભાજપે તેમને હંમેશા શહીદ માન્યા છે. 

(12:18 am IST)