Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રોહિંગ્યાઓની સ્વદેશ વાપસી પર બાંગ્લાદેશ મ્યાંમાર ૩ મેના કરશે બેઠક

બાંગ્લાદેશના વિદશે મંત્રાલયે બતાવ્યુ છે કે રોહિંગ્યાની સ્વદેશ વાપસીને લઇ મ્યાંમારની સાથે ૩ મે ના નેપિતોમા બેઠક થશે વિદેશમંત્રી એ.કે. અબ્દુલ મોમેન એ બતાવ્યૂ છે કે પ્રધાનમંત્રી શેખ હસીના પ્રસ્તાવિત બ્રુનેઇ યાત્રા દરમ્યાન તે આસિયાનના સદસ્યોથી રોહિંગ્યાઓની સ્વદેશ વાપસીમાં મદદ કરવાની અપીલ પણ કરશે.

(12:13 am IST)