Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

બીજેપી બનાવી રહી છે રાજનાથસિંહને રિટાયર કરવાની યોજનાઃ અખિલેશ યાદવ

 સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ કહ્યું છે કે બીજેપી ગૃહમંત્રી રાજનાથસિંહને રિટાયર કરવાની યોજના બનાવી રહી છે. એમણે કહ્યું કે ર૦૧૪ માં બીજેપીનુ ઘોષણાપત્ર રજુ કરનાર પાર્ટી નેતા લાલકૃષ્ણ અડવાણીને બીજેપીએ ટીકીટ નહી આપી અને આ વખતે બીજેપીએ સમજી વિારીને રાજનાથથી ઘોષણાપત્ર રજુ કરાવ્યુ હતુ.

(8:34 am IST)