Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અદ્વિતિય નેતા, સાચા દેશભકત અને અસાધારણ પ્રશાસક હતાઃ નરેન્દ્રભાઈ

પાર્રિકરના નિધનથી દુઃખ વ્યકત કરતા વડાપ્રધાન

પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે મોડીસાંજે ૬૩ વર્ષની વયે તેમના નિવાસ સ્થાને નિધન થયું હતું. વડાપ્રધાન મોદીએ તેમના નિધન અંગે દુખ વ્યકત કરતા કહ્યું કે, એક અદ્વિતિય નેતા, સાચા દેશભકત અને અસાધારણ પ્રશેસક હતા.વડાપ્રધાને ટ્વીટર પર લખ્યું કે, રાષ્ટ્ર માટે તેમની સેવાઓને પેઢીઓ યાદ રાખશે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ પર્રિકરને આધુનિક ગોવાના નિર્માતા ગણાવ્યા હતા.

(3:44 pm IST)