Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

શ્રીદેવી અંગે રાજ ઠાકરેના નિવેદનની ચારેકોર ભારે ટીકા

મુંબઈઃ એમ.એન.એસ. પક્ષના સુપ્રીમો શ્રી રાજ ઠાકરેએ ફિલ્‍મ અભિનેત્રી શ્રીદેવીના મૃત્‍યુ અંગે બેહદ શર્મજનક નિવેદન આપતા કહ્યું છે કે, જેનુ મોત શરાબ પી અને પડી જવાથી થયું છે, તેના માટે રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન કરાયું છે તેમ એબીપી ન્‍યુઝ નોંધે છે (શ્રીદેવીને પદ્મશ્રી એવોર્ડ અપાયો હોય તેમના મૃતદેહને ત્રીરંગામાં લપેટી રાષ્‍ટ્રીય સન્‍માન સાથે અંતિમયાત્રા નિકળેલ). શ્રી રાજ ઠાકરેએ કહ્યું કે નિરવ મોદીના  કૌભાંડો   ભૂલાવવા માટે શ્રી દેવીના મૃત્‍યુને ચેનલો ઉપર લગાતાર ચલાવવામાં આવેલ

(12:43 pm IST)