Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ચિનથી ભારતીય નાગરીકોને વધુ એકવાર એરલીફટ કરવાની તૈયાર

નવી દિલ્હીઃ ભારત એકવાર ફરી ચીનથી ભારતીય નાગરીકોને એરલીફ કરશે. ભારતીય દુતાવાસે કોરોના વાયરસ પ્રભાવીત ચિનના હુબઇમાં રહેતા ભારતીય નાગરીકોને આગ્રહ કરેલ કે જેઓ દેશ પરત ફરવા માંગે છે તેઓ જલ્દી સંપર્ક કરે. ટવીટ્ દ્વારા ભારત સરકાર આ અઠવાડીયાના અંતમાં ડોકટરોની ટીમ મોકલનાર છે. આ ફલાઇટ વુહાન અને હુબેઇ પ્રાંતમાં રહેતા ભારતીય નાગરીકોને પરત ફરતી વખતે ભારત લઇ આવશે. જો કે તેમા પેસેન્જરની સમાવેશ ક્ષમત સીમીત છે.

(1:26 pm IST)