Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

૭ર વર્ષથી ચાલી રહેલ 'નવરત્ન' કંપનીઓને મોદી સરકારએ પ વર્ષ 'નુકશાન રત્ન' બનાવીઃ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાની સટાસટી

        કોંગ્રેસ નેતા  રણદીપ સુરજેવાલાએ ટવિટ કરી કહ્યું કે નફામાં  ચાલી રહેલ BPCL, SCI, CONCOR, THDC, NEEPCO ને વેંચ્યા પછી  બીજેપી હવે ૪૬ સરકારી કંપનીઓને વેંચી રહી છે. ૭ર વર્ષથી ચાલી રહેલ નવરત્ન કંપનીઓને મોદી સરકારએ પ વર્ષમાં નુકશાનરત્ન બનાવી દીધેલ છે.

         BSNL, MTNL, ARI INDIA  અને  LIC પછી ONGC પણ બરબાદીની લાઇનમાં છે.

(12:00 am IST)