Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ભીમા કોરેગાંવ કેસ કેન્દ્રને નહી સોંપવામા આવેઃ સીએમ ઉદ્વવ ઠાકરેની સ્પષ્ટતા

         મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ મોટુ નીવેદન  આપ્યું છે  એમણે કહ્યું કે ભીમા કોરેગાંવ કેસ કેન્દ્ર સરકારને નહી સોંપવામા આવે.

         એમણે કહ્યું કે એલગાર પરિષદ મામલો અને ભીમા કોરેગાંવ મામલો બન્ને અલગ અલગ મામલા છે. ભીમા કોરેગાંવ મામલો મારા દલિત લોકોથી સબંધિત છે. અને આમલાથી સંબંધિત તપાસ હજુ સુધી કેન્દ્રને આપવામા  નથી આવી.  કેન્દ્રએ એલગાર પરિષદ મામલાને પોતાના હાથમા લીધો છે.

(12:00 am IST)