Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પાક એ ભારત સાથે તનાવ આછો કરવા યુએનના હસ્તક્ષેપની માંગ

પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમદ કુરેશીએ સંયુકત રાષ્ટ્ર (યુએન) ના મહાસચિવ એંટોનિયો ગુટેરેશને પત્ર લખી ભારત સાથે તનાવ ઓછો કરવા માટે  હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. કુરેશીએ  લખ્યુ હું ભારત દ્વારા પાકિસ્તાની વિરૂદ્ધ બળપ્રયોગ કરવાની ધમકીથી ક્ષેત્રમાં બગડતી સુરક્ષાની હાલત અને આપનું ધ્યાન ખેચવા માંગુ છુ.

(10:40 pm IST)