Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પેશાવર સ્કુલ હુમલામાં ૧૪૦ બાળકોના મોત પાછળ ભારતઃ આઇસીજેમાં પાક

કુલભૂષણ જાધવ મામલા પર આંતરરાષ્ટ્રીય  કોર્ટ ( આઇસીજે) માં પોતાનો પક્ષ રાખતા પાકિસ્તાનએ આરોપ લગાવ્યો કે ર૦૧૪ હુમલામાં અમે આર્મી પબ્લીક સ્કુલ (પેશાવર) મા ૧૪૦ બાળકોને ગુમાવ્યા. જોકે અફઘાનિસ્તાનના રસ્તે  ભારત દ્વારા પ્રાયોજિત હુમલો હતો. પાકિસ્તાની પ્રતિનિધિ ખાવર કુરેશીએ કહ્યું યુદ્ધબંધન રહેવા દરમ્યાન તે પોતે ભારતની યાતનાઓ સહન કરી ચૂકયા છે .

(10:28 pm IST)