Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બાબા ગુરિદંરસિંહ ઢિલ્લોએ જાનથી મારી નાખવાની ધમકી આપીઃ માલવિંદરસિંહ

ફોર્ટિસના સહ સંસ્થાપક માલવિંદરસિંહએ રાધાસ્વામી  સત્સંગ વ્યાસના પ્રમુખ બાબા ગુરીંદરસિંહ ઢિલ્લો પર પોતાના વકીલ મારફત એમને જાનથી મારવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. અને એમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. એમણે ભાઇ શિવિંદરસિંહ લાંબા સમયથી પરિવારના સહયોગી સુનિલ ગોધવાણી અને ઢિલ્લો પરીવાર પર ગંભીર નાણાકીય છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો.

 

(12:00 am IST)