Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પુલવામા જેવો આતંકી હુમલો કોઇપણ જાતની સુરક્ષા ચૂકથી નથી થતોઃ રો ના પૂર્વ ચીફ

જમ્મુ-કશ્મીરમા સીઆરપીએફ પર થયેલ હુમલાના સંદર્ભમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) ના પૂર્વ ચીફ વિક્રમ સુદએ કહ્યુ છે કે આ રીતનો આતંકી હુમલો કોઇ સુરક્ષા ચૂકથી નથી થઇ શકતો. એમણે કહ્યુ એમને (આતંકીઓને) ગાડીઓની આવન-જાવનની જાણકારી હતી એમને તે જગ્યાનો ખ્યાલ પણ હતો જયાં એમને હુમલો કરવાનો હતો.

(12:00 am IST)