Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શહીદ સૈનિક કુલવિંદરના માતા-પિતાને પંજાબ સરકાર માસિક રૂ. ૧૦૦૦૦ પેન્શન આપશે

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહએ કહ્યુ છે કે પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલ કુલવિંદરસિંહના માતા પિતાને પંજાબ સરકાર માસિક રૂ. ૧૦,૦૦૦ નુ વિશેષ પેન્શન આપશે. એક સરકારી વિજ્ઞપ્તી અનુસાર કુલવિંદરના પરિવારને રૂ. ૭ લાખની અનુગ્રહ રાશિ અને રૂ. પ લાખ નકદ (ભૂમિના અવેજમાં) પણ આપશે. કુલવિંદર પોતાના માતા-પિતાનુ એકમાત્ર સંતાન હતુ.

(12:00 am IST)