Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પુલવામા હુમલાના તણાવ વચ્ચે કુલભૂષણ જાધવને મામલે આંતરરાષ્ટ્રીય અદાલતમાં સુનાવણી મુલતવી

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં આજે હૅગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં સુનાવણી થઈ હતી, જેમાંભારત તરફથી હરિશ સાલ્વે કુલભૂષણ જાધવને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા માફ કરવાની અને પાકિસ્તાનમાં થયેલી સુનાવણીને રદ્દબાતલ ઠેરવવાની માગ કરી હતી.પાકિસ્તાને કુલભૂષણ જાધવને જાસૂસી અને આતંકવાદના આરોપ હેઠળ મૃત્યુની સજા કરેલી છે.

(12:00 am IST)