Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

પ૦ લાખ વૃક્ષ વાવવાવાળા ''વૃક્ષ માનવ'' વિશ્વેશ્વર દત્ત સકલાનીનુ નિધન

વૃક્ષ માનવ નામથી મશહૂર વિશ્વેશ્વર દત્ત સકલાની (૯૬)નું ઉત્તરાખંડની ટીહરી ગઢવાલ જિલ્લામાં મૃત્યુ થયુ. સકલાનીએ ૮ વર્ષની ઉમરથી વૃક્ષારોપણ શરૂ કર્યુ હતુ.  અને લગભગ પ૦ લાખ વૃક્ષો વાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શોક વ્યકત  કરેલ છે.

(10:20 pm IST)