Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

દિલ્લીનું આસમાન હવે સાફ છે, ઓડ-ઇવનની જરૂરત નથીઃ દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની ટિપ્‍પણી

    દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ સોમવારના પ્રેસ કોન્‍ફરન્‍સ કરી કહ્યું છે કે શહેરમાં ઓડ ઇવન યોજનાને હવે આગળ નહી વધારવામા આવે.

     એમણે કહ્યું હવે આસમાન ચોખ્‍ખું છે માટે જરુરત નથી. દિલ્લીમાં વાયુ પ્રદુષણ ખુબજ ખતરનાક સ્‍તર સુધી પહોંચી ગયુ હતુ અને ૪ થી ૧પ નવેમ્‍બર સુધી ઓડ ઇવન લાગૂ કરવામાં આવેલ હતુ.

(10:03 pm IST)