Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

નોટબંધીના ભ્રમને ઘરે-ઘરે જઇ દૂર કરવા સંઘ સુપ્રીમોનું આહવાન

અયોધ્‍યામાં રામ મંદિરની જોર પકડી રહેલ ચર્ચા વચ્‍ચે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે કાર્ય વિભાગ પ્રચારક વર્ગની પ્રશિક્ષણ બેઠકમાં કાર્યકર્તાઓને  પોતાના ક્ષેત્રોમાં હિન્‍દુત્‍વ જાગૃતિના કાર્યને ગતિ આપવા માટે આહવાન કર્યુ હતુ. વધુમાં સમાજના દરેક ગરીબ ઘરમા સંૅઘની રચના કરવા અને તેમની મુશ્‍કેલીઓના નિરાકારણની દિશામા કામ કરવા ઉપર ભાર મૂકયો હતો. તેમજ નાોટબંધી અંગેના ભ્રમને દુર કરવાની વાત કરવામા આવી હતી.

(12:11 pm IST)