Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

શ્રી હસમુખ અઢીયાના સ્થાને દેશના નવા રેવન્યુ સેક્રેટરી બનશે UIDAI આધારકાર્ડ ના CEO એ બી પી પાંડે

 

શ્રી અજય ભૂષણ પાંડે ૩૦ નવેમ્બર પછી ચાર્જ સંભાળશે. નાણાંમંત્રી અરુણ જેટલીએ જાહેર કરેલ કે શ્રી અઢિયા ૩૦મીએ  રીટાયર થશે.

GST અને નોટબંધીનાં અમલ અને કાળું નાણું બહાર લાવવા  તેઓ નું ભગીરથ કાર્ય હમ્મેશ યાદ રહેશે. સંભવતઃ તેઓને કોઈ મહત્વના દેશના એલચી બનાવાય તેવી શકયતા છે.

(12:00 am IST)