Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

સીટોની સમજૂતી પી.એમ.ને સીધી મળશેઃ ઉપેન્દ્ર કુશવાહા

કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી (રાલોસપા) ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે સીટીનો સમજતુી મામલે તે હવે  સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. કુશવાહાએ  કહ્યુ કે બીજેપી મહાસચિવ ભુપેન્દ્ર યાદવએ જેટલી સીટો માટે વાતચીત કરી હતી એને એમની પાર્ટીએ ઠુકરાવી હતી.

(12:00 am IST)