Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

મંત્રીએ અને સાંસદો લોકસભા ચૂંટણી સુધી વિદેશ પ્રવાસે ન જાય

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાયએ રાજયના મંત્રીઓ BJP સાંસદો અને વરિષ્ઠ નેતાઓને આગામી લોકસભા ચૂંટણી સુધી વિદેશયાત્રાએ ન જવા માટે કહ્યું છે યોગીએ સાંસદોને પોતાના મત વિસ્તારમાં જનતા સાથે સમય પસાર કરવા કહ્યું છે આ ઉપરાંત તેઓ ખૂદ ગામડાઓમાં સમય પસાર કરી જનતાનો મૂડ જાણવાનો પ્રયત્ન કરશે.

(10:52 pm IST)