Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોના મહાસંગ્રામઃ કોવિડ-૧૯ મહામારીથી હિમાચલના પર્યટન ઉદ્યોગને થયું રૂપિયા ૪૦૦૦ કરોડનું નુકસાનઃ હિમાચલ પ્રદેશના મુખ્‍યમંત્રી જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશના મુખ્‍યમંત્રી જયરામ ઠાકુરએ બતાવ્‍યું કે કોવિડ-૧૯ મહામારીને લઇ રાજયના પર્યટન ઉદ્યોગને રૂપિયા ૪૦૦૦ કરોડનું નુકસાન થયું છે. મુખ્‍યમંત્રીએ કહ્યું પ્રભાવિત લોકોને રાહત પ્રદાન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. રાજયમાં પર્યટકોના પ્રવેશ માટે કોવિડ-૧૯ નેગેટીવ રિપોર્ટ સહિત ઘણી અનિવાર્યતાઓ ખતમ કરી દેવામાં આવી છે.

(11:56 pm IST)