Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પંજાબ, પંજાબિયત અને પંજાબી ખભેખભા મળેવી ખેડૂતોની સાથે છે : કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિધ્ધુ

નવી દિલ્હી : કૃષિ સંબંધી ખરડાઓ વિરૂધ્ધ ખેડૂતોના વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિધ્ધુએ કહ્યું છે ખેડૂત પંજાબનો આત્મા છે. શરીરના ઘાવ ભરાય જાય છે પણ આત્માના ઘાવ થી  રૂઝતા આપણું અસ્તિત્વ આપણા આત્મા પર હુમલો સહન નથી કરી શકતો એમણે આગળ કહ્યું પંજાબ, પંજાબિયત અને પંજાબી ખંભેખંભા મેળવી એક થઇ ખેડુતોની સાથે છે.

(10:09 pm IST)