Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ર૦ર૧ માં થનાર હરિદ્વાર કુંભમાં સીમીત રહેશે શ્રધ્ધાળુઓની સંખ્યા પાસ જારી કરવામાં આવશે : ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત

નવી દિલ્હી :  ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતએ ર૦ર૧ હરિદ્વાર કુંભને લઇ કહ્યું છે કોવિડ-૧૯ મહામારી ને લઇ લોકોની સંખ્યા સીમિત રહેશે અને શ્રધ્ધાળુઓ માટે પાસ જારી કરવામાં આવશે. રાવતએ કહ્યું એમણે સંતો સાથે આ મામલા પર ચર્ચા કરી હતી અને તે સહમત હતા ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે કુંભમેળા માટે પાસ જારી કરવા પડશે.

(9:57 pm IST)