Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભારત-ચીન સીમા વિવાદને લઇ ખુબ જ ચિંતિત છું : ભારતીય મુળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણ મૂર્તિ

નવી દિલ્હી :  ભારતીય મુળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે તે ભારત-ચીન સીમા વિવાદને લઇ ખુબ જ ચિંતિત છે એમણે કહ્યુ મે એક પ્રસ્તાવ રજુ કર્યો છે જેમાં ચીનને કહેવામાં આવ્યું કે તે ભારત પ્રતિ સૈન્ય ભડકાવવાનું બંધ કરે અને કુટનીતિક સમાધાન પર ધ્યાન આપે જયાં સુધી આ વિવાદ પુરી રીતે હલ ન થઇ જાય આના પર નજરે રાખીશ.

(9:56 pm IST)