Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

હરિયાણા : ખેડૂતો ઉપર થયેલ લાઠીચાર્જ મામલે દિગ્વિજયસિંહ ચૌટાલાએ માફી માગી

નવી દિલ્હી : હરિયાણામાં ભાજપના સહયોગી જેજેપીના નેતા દિગ્વિજયસિંહ ચૌટાલાએ ગત સપ્તાહમાં કુરૂક્ષેત્રમાં કૃષિ સંબંધી અધ્યાદેશો વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલ ખેડૂતો ઉપર કરાયેલ લાઠીચાર્જ મામલે માફી માંગી કહ્યું કે આ બનાવમાં ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની કોઈ જ ભૂમિકા નથી. આ અગાઉ પણ ઉકત બનાવની ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ આકરી નિંદા કરી હતી

(12:41 pm IST)