Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોના મહાસંગ્રામઃ કોવિડ-૧૯થી માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્‍કાર કરી શકશે પરિજન, કલકતા હાઇકોર્ટનો નિર્દેશ

કલકતા હાઇકોર્ટએ કોવિડ-૧૯ દર્દીઅના શબોના અંતિમ સંસ્‍કારનેલઇ નિર્દેશ આપતાં કહ્યું કે પોસ્‍ટમોર્ટમ જરૂરી નથી તો હોસ્‍પીટલ પ્રબંધન બધી ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી પાર્થિવ શરીર પરિજનોને સોંપી આપે કોર્ટએ કહયું ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર મૃત્‍યુ થવા સુધી રહે છે જેમાં મૃત્‍યુની ગરિમાપૂર્ણ પ્રક્રિયા પણ શામેલ છે.

ચીફ જસ્‍ટીસ રાધાકૃષ્‍ણ અને જસ્‍ટીસ અરિજીત બેનરજીએ આ નિર્દેશ આપ્‍યો.

(11:53 pm IST)