Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પાકિસ્‍તાની સેનાની ફાયરીંગમાં શહીદ થયેલ સૈનિક થોડા દિવસ પછી રજામાં ઘર પરત આવવાનો હતો

નવી દિલ્‍હી : રાજાૈરી (જમ્‍મુ-કાશ્‍મીર)માં પાકિસ્‍તાન દ્વારા સીઝફાયર ઉલ્લંધનમાં શહીદ થયેલ સૈનિક મનીશ થોમસ થોડા દિવસ પછી  કોલ્લમ (કેરલ)માં પોતાના ઘર પરત આવવાનો હતો. એમના સગાએ બતાવ્‍યું એમણે કોલ કરી પરિવારને રજા બારમા બતાવ્‍યું હતું. તે ઇચ્‍છતા હતા કે પત્‍ની એમને કવોરોન્‍ટાઇન માટે એક રૂમ તૈયાર કરે એમણે છ વર્ષિય પુત્રી સાથે વાત કરી હતી.

(12:00 am IST)