Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સરકારે કેરળમાં આવેલ પૂરને રાષ્ટ્રીય સંકટ જાહેર કરવું જોઈએ :રાહુલ ગાંધીનું પીએમ મોદીને ટ્વીટ

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળમાં આવેલા પૂર અંગે ટ્વિટ કરીને સરકારને રાહત આપવા જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને સંબોધિને કરેલા ટ્વિટમાં જણાવ્યું કે, સરકારે કેરળમાં આવેલા પૂરને રાષ્ટ્રીય સંકટ જાહેર કરવું જોઈએ. કેરળના મોટા ભાગના જિલ્લામાં વરસાદ બાદ પૂર આવ્યું છે. વરસાદથી કેરળમાં 19 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. 

 

(7:37 pm IST)