Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ઔરંગાબાદમાં અટલજીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઔવેસીના પાર્ષદે વિરોધ કરતા સદનમાં જ ઘુસ્તાવ્યો

 

ઔરંગાબાદ નગર નિગમમાં શુક્રવારે દેશનાં પુર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યા. આ કાર્યક્રમનું અસદુદ્દીન ઔવેસીએ પાર્ટી એઆઇએમઆઇએમના એક પાર્ષદ અબ્દુલ મતીને વિરોધ ચાલુ કરી દીધો. ત્યાર બાદ ભાજપના પાર્ષદોએ મતીનની સદનમાં જ માર મરાયો હતો

(12:55 am IST)