Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સુષ્માએ કુલભૂષણ પર આઇસીજેના ફેંસલાને બતાવ્યો દેશની જીત, કહ્યું પરિવારને મળશે રાહત

     પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજએ પાકિસ્તાની જેલમાં જાસૂસીના આરોપમાં બંધ કુલભુષણ જાધવની ફાંસી પર રોક લગાવવાના આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઇસીજે) ના નિર્ણયને દેશની મોટી જીત બતાવી છે.

     એમણે કહ્યું આશા છે કે આનાથી જાધવના પરિવારને રાહત મળશે. સુષ્મા સ્વરાજએ આઇસીજેમા આ મામલો લઇ જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપ્યા છે.

(12:00 am IST)