Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સીતા મંદિર બનાવવાની જગ્યાને બદલેે અપહરણની વાસ્તવિકતા શોધી રહેલ એમપીસરકારઃ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહની સટાસટી

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ શ્રીલંકામાં સીતામંદિર બનાવવાના પ્રસ્તાવ પર કહ્યું છે કે  કમલનાથ સરકાર મંદિર બનાવવાની જગ્યાને બદલે આ વાતની તપાસ કરી રહી છે કે વાસ્તવમાં સીતામાતાનું અપહરણ થયુ હતુ યા નહી.

કોંગ્રેસ મંત્રીના અનુસાર એમનેે આવા કોઇ પ્રસ્તાવની ફાઇલ મળી નથી. શિવરાજએ કહ્યું  દુનિયા જાણે છે કે સીતાજીનુ અપહરણ થયુ હતુ.

(12:00 am IST)