Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

આ પાકિસ્તાનીઓ ભારતમાં ખરીદી શકશે મિલકત: પાન-આધાર કાર્ડના પણ હકદાર

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સરકારે વર્ષ 2018માં 6092 પાકિસ્તાની લોકોને લોન્ગ ટર્મ વિઝા (LTV) આપ્યા હતા. વર્ષ 2011થી અત્યાર સુધીમાં આશરે ત્રીસ હજાર પાકિસ્તાની લોકોને લોન્ગ ટર્મ વિઝા (LTV) આપવામાં આવ્યા છે. આવા તમામ પાકિસ્તાની નાગરિકોને ભારતમાં મિલકત ખરીદવાનો તેમજ પેન કાર્ડ અને આધાર કાર્ડ્સ રાખવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે.

(8:45 pm IST)