Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કેરળમાં વરસાદે કહેર મચાવ્યો : 13 લોકોના મોત: શાળા કોલેજો બંધ: ટ્રેનો રદ: 3500થી વધુ બેઘર

હાલમાં દેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વરસાદના કારણે અહીં અત્યાર સુધીમાં 13 લોકોના મોત નીપજ્યા છે અને 3500 થી વધુ લોકો બેઘર થઈ ગયા છે. અહીં આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતા 24 કલાક હજુ પણ રાજ્ય પર ભારે છે.

(11:39 am IST)