Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ભોજપુરીમાં શપથ લેવા માંગતા હતા સાંસદ જનાર્દનસિંહ સિગ્રીવાલઃ ન મળી મંજુરી

બિહારના મહારાજગંજથી બીજેપી સાંસદ જનાર્દન સિગ્રીવાલએ સોમવારના લોકસભામાં ભોજપુરી ભાષામાં શપથ લેવાની ઇચ્છા જાહેર કરી હતી. પણ ૮મી અનુસૂચિમા ન હોવાને લઇ એમને હિન્દીમાં શપથ લેવા પડયા, જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી, જયારે સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય રાજયમંત્રી અશ્વીની કુમારી ચૌબેએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા.

(8:46 am IST)