Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

પ્રતાપસિંહ જાડેજાને શકિતભાઇએ ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી...

 નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી શકિતસિંહ ગોહીલે ટવીટ કરી સ્વ. પ્રતાપસિંહભાઇને શ્રધ્ધાંજલી આપતા લખ્યુ છે કે ગુજરાતના સિદ્ઘહસ્ત કલાસાધક અને કલા વિવેચક મુ.શ્રી પ્રતાપસિંહ જાડેજાના નિધનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. તેમના જવાથી સમગ્ર ગુજરાતના કલાજગતને ખુબ મોટી ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમેશ્વર તેમના આત્માને ચિર : શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

(4:14 pm IST)