Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

હિન્દુને જાણવા માટે હાસનએ હિંદુઓમા જન્મ લેવો પડે : કેન્દ્રીય મંત્રી ગીરીરાજ

કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયથી બીજેપી ઉમેદવાર ગિરીરાજસિંહએ કહ્યું કે હિન્દુને જાણવા માટે મકકલ નીતિ મય્યમના સંસ્થાપક કમલ હાસનએ હિન્દુઓમાં જન્મ લેવો પડે. એમણે કહ્યું કે જો હાસન એક મુસલમાનને પરભાષીત કરી આપે તો મોટી ખુશી થશે. ગિરીરાજએ કહ્યું હાસનને ધરપકડનો ડર નથી કારણ કે તે મુસલમાન છે.

(11:40 pm IST)