Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

કોંગ્રેસ નેતાએ પ્રજ્ઞાને ડાયન બતાવીઃ કહ્યું એક વખત દાઉદને પણ શ્રાપ આપી દે

 

ફોટો :  ૧પ ( કોંગ્રેસ  )

 

રતલામ (મધ્યપ્રદેશ) માં કોંગ્રેસ નેતા પારસ સકલેચાએ બીજેપી નેતા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને લઇ કહ્યું છે કે જેના શ્રાપથી ભોળા માણસ મરી જાય એમને ભારતીય સંસ્કૃતિમા ડાયન કહે છે એમણે કહ્યું હે દેવી જો તુ વાસ્તવિક તપસ્વી છો તો એક વખત શ્રાપ આપી દે કે દાઉન અને મસુદ અજહર પણ મરી જાય હુ તારી મૂર્તિ લગાવીશ.

(11:42 pm IST)