Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

બીજેપી ૧૦૦ વર્ષ સતામાં રહેશે તો પણ ધારા ૩૭૦ નહી હટાવે : ગુલામનબી આઝાદની ટીપ્પણી

જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદએ શુક્રવારના કહ્યું કે જો આગલા ૧૦૦ વર્ષ પણ કેન્દ્રમાં બીજેપી સતામા રહે તો પણ તે જમ્મુ-કશ્મીરથી ધારા ૩૭૦ નહી હટાવે. એમણે કહ્યું કે બીજેપીએ પૂર્વ પ્રધાનમંતઙ્ગરી અટલબિહારી બાજપાઇ સતામા રહ્યા પણ આવું કરી ન શકયા.

(11:42 pm IST)