Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વેશ્યાવૃતિથી સગીરાને છોડાવવામા આવી, કહ્યું એક રાતમા ૮ વ્યકિત સાથે સંબંધ બનાવવાનો રહેતો

     પોલીસે જમશેદપુર ( ઝારખંડ)ની એક ૧પ વર્ષીય છોકરીને વેશ્યાવૃતિથી છોડાવી છે. અને અને આ દુષ્કર્મના આરોપમા ૪ પોલીસ કર્મી વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. છોકરીની મોટી બહેન પર એને વેશ્યાવૃતિમાં ધકેલવાનો આરોપ છે. જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અનુસાર છોકરીએ જણાવ્યુ કે એક રાતમા ૮ લોકો સાથે સંબંધ રાખવો પડતો હતો.

(12:00 am IST)