Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

લતા દીદીએ મનોહર પાર્રિકરને શ્રધ્ધાસુમન પાઠવ્યા

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરજીના નિધનના સમાચારથી મને ખુબ જ દુઃખ થયુ. તેમના અને અમારી વચ્ચે ખુબ જ સારા સંબંધ હતા. તેમના જવાથી આપણા દેશને ખુબ જ હાની પહોંચી છે. એક અત્યંત સાચા વ્યકિત અને નેતા દેશે ગુમાવ્યા છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે.

(3:43 pm IST)