Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ર૦૦પ માં બિહારની જે સ્થિતિ હતી આજે પણ બીજા રાજયોના મુકાબલે બિહારની સ્થિતિ એજ છેઃ પ્રશાંત કિશોર

         જેડીયુના  પૂર્વ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે કહ્યું કે ર૦૦પ માં બિહારની જે સ્થિતિ હતી આજે પણ  બીજા રાજયોના મુકાબલે બિહારની સ્થિતિ એજ છે. નીતીશજીએ શિક્ષામા કામ કર્યુ, સાયકલ વેંચી, પોશાક વેંચ્યા અને બાળકોને સ્કુલ સુધી પહોંચાડયા પણ તમે ૧પ વર્ષમા એક સારી શિક્ષા  ન આપી શકાય.

         પ્રશાંત કિશોરએ કહ્યું નીતીનશજી કે કોઇ નેતા જો બિહાર માટે ઉભા થાય તો બિહારની જનતા એમની સાથે ઉભી રહેશે. આ માટે કોઇ ગઠબંધનની જરુર નથી.

(11:18 pm IST)