Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગણતંત્ર દિવસઃ તાકાત બતાવવા એનએસજી કમાન્ડો તૈયાર

નવીદિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીના રાજધાનીમાં ગણતંત્રના દિવસે પરેડ રિહર્સલમાં ભાગ લઈ રહેલા એનએસજીના કમાન્ડો નિહાળી શકાય છે. કોરોના પ્રોટોકોલના પગલે એનએસજી કમાન્ડો પરેડમાં એકબીજા સાથે દોઢ મીટરથી વધુના અંતરથી માર્ચ કરશે.

(3:23 pm IST)