Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

નિર્ભયા મામલોઃ દોષિઓના વકીલને બાર કાઉન્સીલની નોટીસ

           દિલ્લી બાર કાઉન્સીલને નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા મામલામાં ત્રણ દોષિઓના વકીલ .પી. સિંહને શનિવારના નોટીસ જારી કરી છે. જેમાં દિલ્લી હાઇકોર્ટના એક આદેશને મદેનજર એમનો જવાબ માગવામા આવ્યો છે. બીસીડીના અધ્યક્ષ કે.સી. મીતલે કહ્યું નિર્ભયા મામલામાં હાઇકોર્ટના આદેશને નજરમાં રાખી એડવોકેટ .પી.સિંહને નોટીસ જારી કરી છે. એમણે જવાબ દાખલ કરવા બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

            હાલમાં દિલ્લી હાઇકોર્ટએ સિંહ વિરૂદ્ધ રપ૦૦૦ નેો દંડ લગાવ્યો હતો તેઓ અદાલત સાથે લૂકા-છૂપ્પીનો  ખેલ ખેલ્યા.

            ન્યાયમૂર્તિ સુરેશકુમારએ નિર્ભયા મામલામાં મૃત્યુદંડનો સામનો કરી રહેલ એક દોષીની અરજી રદ કરી એનો દાવો હતો કે અપરાધ સમયે તે સગીર હતો.

(11:04 pm IST)