Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

આરજેડીમા આપનુ સન્માન નથીઃ આપ એનડીઓમા આવો : રઘુવંશ માટે સુશીલ મોદી

બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યુ છે કે આરજેડી મા પાર્ટી ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદસિંહનુ સમ્માન નથી. એમણે કહયુ  રઘુવંશ જેવા મોટા નેતાનુ આરજેડીમા સમ્માન નથી. રઘુવંશએ કહયુ હતુ કે સામાન્ય શ્રેણીમાં આરક્ષણ બીલનો વિરોધ કરવો આરજેડીની ભૂલ હીતી.

(11:29 pm IST)