Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

૧પ વર્ષમાં દાખલ થયેલ રાજનિતીક રૃપથી પ્રેરીત કેસ પરત લેશે એમ પી સરકાર

મધ્યપ્રદેશ કેબિનેટએ પાછલા ૧પ વર્ષમાં દુર્ભાગ્યપૂર્ણ ઇરાદાથી દાખલ થયેલ રાજનિતિક રૃપથી પ્રેરિત મામલાનો પરત લેવાનો નિર્ણય કર્યો છે. મંત્રી જીતુ પટવારીએ જણાવ્યૂ છે કે  આવા મામલાની તપાસ માટે જીલ્લા લેવલે સમિતિઓના ગઠનના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી છે. જેમા જિલ્લા અધિકારી, પોલીસ અધિક્ષક અને સરકારી વકીલ સામેલ હશે.

(10:51 pm IST)